અમરેલી , જૂન ૨૦૨૫: ગુજરાતની સૌરાષ્ટ્ર ધારાને ધાવીને મોટા થયેલા અને કોઠાસૂઝ ધરાવતા મૂળ ગીર-સોમનાથના ખેડૂતપુત્ર મનીષભાઈ પટેલ કે જે સોશિયલ મીડિયાના સદુપયોગથી આજે દરેક ગુજરાતીના હ્રદય સુધી પહોંચ્યા અને 3,50,000 રસોડા સુધી પહોંચાડ્યું 1 કરોડની ગેરંટી વાળું સહજ સીંગતેલ.
સહજ સીંગતેલ ડિજિટલ મીડિયા પર સખત INFLUENCE ધરાવે છે.
- 2,60,000થી વધુ Instagram ફોલોઅર્સ
- 1,36,000થી વધુ Facebook ફોલોઅર્સ
- 2,40,000થી વધુ YouTube સબ્સ્ક્રાઇબર્સ
- 16,700થી વધુ (4.8/5.0) ગૂગલ રિવ્યૂ (ખાધ્યતેલમાં આખા ભારતમાં સૌથી વધારે)
હર ઘર સીંગતેલ MISSION 2035
મનિષભાઈએ આપણી આવનારી પેઢીઓ સ્વસ્થ અને તંદુરસ્ત બને, બીજા દેશોથી ખાદ્યતેલ આયાત પર નિર્ભરતા ઓછી કરી અને દેશ આત્મનિર્ભર બને, તેવા ઉમદા આશય સાથે હર ઘર સીંગતેલ મિશન MISSION 2035 શરૂ કર્યું છે. જેના 4 આધારસ્તંભ છે.
૧. ખેડૂત/ખેતી: મગફળીના ઉત્પાદનને પ્રોત્સાહનથી ખેડૂતોને સીધો ફાયદો થશે અને તેઓ ખેતી તરફ વળશે.
૨. રોજગાર: એક વ્યક્તિ પણ જો સીંગતેલ ખાશે તો ૩૦૦ લોકોને* નવી રોજગારી આપતી ઈકોનોમી ઊભી થશે.
૩. આત્મનિર્ભરતાઃ ૮૦% વિદેશી આયાતી તેલની નિર્ભરતા ઘટીને દેશ આત્મનિર્ભર બનશે.
૪. સ્વાસ્થ્યઃ રિફાઈન્ડ તેલ છોડી લોકો સીંગતેલ તરફ વળશે તો સ્વાસ્થ્યમાં સુધારો આવશે.
લોકો સહજ સીંગતેલને એક Case Study તરીકે જોઈ રહ્યા છે
સમગ્ર બ્રાન્ડની માળખાગત રચના એટલી સરળ છતાં મજબૂત છે કે આજે તે ‘પર્સનલ બ્રાન્ડિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખેત પેદાશોને સીધી ગ્રાહકો સુધી કેવી રીતે પોહચાડી શકાય’ એ માટે સહજ સિંગતેલને એક કેસ સ્ટડી તરીકે જોવાઈ રહ્યું છે. તેમજ સીંગતેલની શુદ્ધતામાં એટલો વિશ્વાસ છે કે, મનીષભાઈ પટેલ જાહેરમાં ચેલેન્જ આપે છે: "જો સહજ સીંગતેલમાં કોઈ પણ પ્રેસર્વેટિવ્સ, કેમિકલ કે ભેળસેળ સાબિત થાય, તો હું ₹1 કરોડનું ઇનામ આપવા તૈયાર છું. ટૂંક જ સમયમાં સહજ સીંગતેલ ગુજરાતભરમાં અલગ 10 થી વધુ ડેપો શરૂ કરી ચૂક્યું છે. અને સાથે સાથે તેઓ મુંબઈમાં પણ ડિલિવરી આપે છે. સહજ સીંગતેલ એ D2C (Direct To Consumers) કામ કરે છે. કોઈ પણ Dealer, Distributor, Shop, Super Market વિના ગુજરાતનાં 1600 લોકેશન ઉપર સીધા જ ગ્રાહકોના ઘર સુધી Free Home Delivery & Cash On Delivery થી સીંગતેલ પહોંચાડે છે.
ॐसर्वेभवन्तुसुखिनः सर्वेसन्तुनिरामयाः।